શરદ બાગ પેલેસ
દિશાકેટેગરી
ઐતિહાસિક
રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,૧૯૯૧ સુધી કચ્છના રાજાનું નિવાસ હતું ૧૯૯૧માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા આ મહેલ હવે સંગ્રહાલય ફેરવેલ છે. ઘણા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓના સુંદર બગીચાઓ આ મહેલના શાન છે. મહેલના મેદામા ઘણા સ્થળાંતર કરતા પક્ષીઓને ઘેર બનાવે છે અને તેઓ તેમના માર્ગ પર આરામ માટે રોકાય છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું
વિમાન દ્વારા
નજીકનું હવાઇમથક ભુજ છે
ટ્રેન દ્વારા
નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે
માર્ગ દ્વારા
નજીકનું શહેર ભુજ છે