બંધ

પ્રવાસન સ્થાનો

ફિલ્ટર:
કચ્છ મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ

રાજાશાહિ જમાનાનું સંભારણું એટલે “કચ્છ મ્યુઝિયમ”. પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની…

ધોળાવિરા
ધોળાવીરા
કેટેગરી ઐતિહાસિક

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર…

કચ્છ રણ વન્યજીવન અભયારણ
કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય

ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું…

પ્રાગ મહેલ
પ્રાગ મહેલ

પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ…

પિંગ્લેશ્વર
પિંગ્લેશ્વર

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. તે કચ્છથી 100 કીમી. દુર…

છારી ઢંઢ
છારી-ઢંઢ

આ છારી-ઢંઢ નખત્રાણા તાલુકાના ફુલય ગામ નજીક આવેલું છે, જે ભૂજની ઉત્તર-પશ્ચિમની ૮૦ કિ.મી. અને નખત્રાણા ૩૦ કિ.મી. દૂર છે….

છતેડી
છતેડી

છતેડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય છે. હમીરસર તળાવની દક્ષિણપશ્ચિમની ૨૦ મીનીટ ના ચાલતા અંતરે  જે ખુલો વિસ્તાર હતો…

વિજય વિલાસ પેલેસ
વિજય વિલાસ પેલેસ

વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક…

માતાનામઢ મંદિર
માતા નો મઢ

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો…

નારાયણ સરોવર
નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે….