ભેડિયા બેટ હનુમાન મંદિર ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે, અને આ મંદિરને “ઘંટીવાળા હનુમાન” તરીકે પણ ઓળખવામાં આવે છે…
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર…
છતેડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય છે. હમીરસર તળાવની દક્ષિણપશ્ચિમની ૨૦ મીનીટ ના ચાલતા અંતરે જે ખુલો વિસ્તાર હતો…
રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,૧૯૯૧ સુધી કચ્છના રાજાનું નિવાસ હતું ૧૯૯૧માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા આ મહેલ…
જેસલ તોરલ સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે, જ્યાં પહેલાના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લુંટારો બાદમાં સાધુ…
પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ…
શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ૪ થી ઓક્ટોબર, ૧૮૫૭ ના રોજ માંડવી, કચ્છ, માં થયો હતો. તે એક કોટન પ્રેસ કંપનીમાં…
વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક…
રાજાશાહિ જમાનાનું સંભારણું એટલે “કચ્છ મ્યુઝિયમ”. પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની…
વંદે માતરામ મેમોરિયલ રાષ્ટ્રમાં આશુપુરા જૂથની નમ્ર અને હજુ સુધી સૌથી મહત્વાકાંક્ષી ઓફર છે. મેમોરિયલ એક બિન-નફાકારક સંસ્થા છે જે…