બંધ

ધાર્મિક

ફિલ્ટર:
ભેડિયા બેટ હનુમાન
કેટેગરી ઐતિહાસિક, ધાર્મિક

ભેડિયા બેટ હનુમાન મંદિર ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે, અને આ મંદિરને “ઘંટીવાળા હનુમાન” તરીકે પણ ઓળખવામાં આવે છે…

જેસલ તોરલ સમાધિ
જેસલ તોરલ સમાધિ
કેટેગરી ઐતિહાસિક, ધાર્મિક

જેસલ તોરલ સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે, જ્યાં પહેલાના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લુંટારો બાદમાં સાધુ…

શ્રી સ્વામિનારાયણ મંદિર
શ્રી સ્વામિનારાયણ મંદિર
કેટેગરી ધાર્મિક

સ્વામિનારાયણ મંદિર – સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બનાવડાવેલાં છ ઐતિહાસિક મંદિરોમાંનું એક છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨,…

નારાયણ સરોવર
નારાયણ સરોવર
કેટેગરી કુદરતી/મનોહર સૌંદર્ય, ધાર્મિક

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે….

માતાનામઢ મંદિર
માતા નો મઢ
કેટેગરી ધાર્મિક

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો…